Home / Gujarat / Ahmedabad : 21 roads to be closed from noon to night during Muharram Tazia procession in Ahmedabad

અમદાવાદમાં મોહરમ નિમિત્તે નીકળશે તાજીયા જુલુસ, આ 21 રસ્તાઓ બપોરથી રાત્રે 2 વાગ્યા સુધી રહેશે બંધ

અમદાવાદમાં મોહરમ નિમિત્તે નીકળશે તાજીયા જુલુસ, આ 21 રસ્તાઓ બપોરથી રાત્રે 2 વાગ્યા સુધી રહેશે બંધ

મોહરમ આજે (પાંચમી જુલાઈ) છે, ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહરમ નિમિત્તે તાજીયાના જુલુસ નીકળશે. આ વર્ષે જુલુસમાં 91 તાજીયા, 21 અખાડા, 73 ઢોલ-તાંસા-છેય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકર, 14 અલમ નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 મિની ટ્રક-ઉંટગાડી અને ભવ્ય માતમ સમુહ જોડાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon