Home / Sports : Indian team announced for England tour

ઈંગ્લેન્ડ ટૂર માટે જાહેર થઈ ભારતની ટીમ, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન, યુવા ખેલાડી બન્યો કેપ્ટન

ઈંગ્લેન્ડ ટૂર માટે જાહેર થઈ ભારતની ટીમ, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન, યુવા ખેલાડી બન્યો કેપ્ટન

IPL 2025 પૂરી થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ નથી થઈ. ટીમને ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર 19 ટીમ જાહેર કરવામાં આવી છે. આ પ્રવાસ પર, ભારતીય ટીમ 24 જૂનથી 23 જુલાઈ સુધી એક વોર્મ-અપ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચ રમશે. આ પ્રવાસ માટે 17 વર્ષીય આયુષ મ્હાત્રેને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ અને આયુષ બંનેએ IPLમાં ધૂમ મચાવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon