Home / India : 86 Naxalites surrender before police in Telangana

અમિત શાહની બસ્તર મુલાકાત દરમિયાન 86 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 20 મહિલાઓનો પણ સમાવેશ

અમિત શાહની બસ્તર મુલાકાત દરમિયાન 86 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 20 મહિલાઓનો પણ સમાવેશ

ગૃહમંત્રી અમિત શાહની બસ્તરની મુલાકાત દરમિયાન તેલંગાણામાં 86 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જેમાં 66 પુરુષો અને 20 મહિલાઓનો સમાવેશ થાય છે. જે લોકોએ આત્મસમર્પણ કર્યું તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે તાત્કાલિક સહાય તરીકે 25,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon