Home / India : Turkey denies any connection with Ahmedabad Plane Crash, know what it said?

તુર્કીએ Ahmedabad Plane Crash સાથે કોઈપણ જોડાણનો કર્યો ઇનકાર, જાણો શું કહ્યું?

તુર્કીએ Ahmedabad Plane Crash સાથે કોઈપણ જોડાણનો કર્યો ઇનકાર, જાણો શું કહ્યું?

તુર્કીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો છે. અકસ્માતગ્રસ્ત એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના જાળવણી સાથે તુર્કી કંપનીનું નામ જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તુર્કીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. એક નિવેદનમાં, કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટના સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટર્કિશ ટેકનિક દ્વારા વિમાનની સેવા આપવામાં આવી હોવાનો દાવો ખોટો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon