આપણે ત્યાં સત્ય ધર્મમાં અને આધ્યાત્મજીવનના ક્ષેત્રમાં આ ચાર શબ્દોનો સત્યના આધારે અર્થ સમજી વિચારી જાણી તેનો જીવનમાં અંગીકાર કરી જીવન જીવવું જ જોઈએ, તો જ આ જીવનમાં જ પરમ શાંતિ, પરમ આનંદ, જીવનનો સંતોષ અને તૃપ્તિ જીવનમાંથી જ પ્રાપ્ત થાય, અને સમગ્ર જીવન અમૃત સમું જીવી શકાય.

