Ahmedabad News: નારણપુરા અમીકુંજ ચાર રસ્તા થયેલ અક્સ્માતનો મામલે બે દિવસની તપાસ બાદ આખરે આરોપી ઝડપાયો છે. આરોપી સમર્થ અગ્રવાલ ક્રિએટા ગાડી ઘટના સમયે ચલાવતો હતો. ટ્રાફિક દ્વારા મોટી સંખ્યામાં CCTV તપાસ કર્યા બાદ આખરે પરિણામ મળ્યું છે. ગાડી ખરેખર સમર્થ ચલાવતો હતો તેના પુરાવા જરૂરી હતા. ગાડીની સ્પીડ અંગે FSTમાં તપાસ માટે મોકલાશે.

