પહેલગામમાં આતંકી હમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઇ ગઇ છે. અમદાવાદ અને સુરતમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાંમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમને પોતાના દેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

