Ahmedabad News: અમદાવાદ શહેરના હાથીજણમાં ચાર મહિનાની બાળકીના મોત મામલે એએમસી સીએનસીડી વિભાગ પણ હવે કાર્યવાહી કરશે. આ મામલે સીએનસીડી વિભાગનાં વડા નરેશ રાજપુતનું નિવેદન સામે આવ્યું છે. સીએનસીડી વિભાગ પણ પોલીસમાં માલિક વિરૂદ્ધ અરજી આપશે. રખડતા કુતરા અને પાલતુ કુતરાઓ માટે ભારત સરકારની એનીમલ વેલ્ફેર બોર્ડ નિયમ બનાવાયા છે.

