Home / Gujarat / Gandhinagar : Ahmedabad Plane Crash: BJP holds prayer meeting after plane crash, pays tribute to the deceased

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના બાદ ભાજપ દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ, દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવાઈ

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના બાદ ભાજપ દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ, દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવાઈ

Ahmedabad Plane Crash: આજથી એક અઠવાડિયા અગાઉ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ હતભાગી વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. તેઓ  લંડન જઈ રહ્યા હતા.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon