Home / Gujarat / Gir Somnath : Ahmedabad Plane Crash: Former CM of the state, late Vijaybhai Rupani's ashes immersed in Triveni Sangam

Ahmedabad Plane Crash: રાજ્યના પૂર્વ સીએમ સ્વ.વિજયભાઈ રૂપાણીના અસ્થિનું ત્રિવેણી સંગમમાં વિસર્જન

Ahmedabad Plane Crash: રાજ્યના પૂર્વ સીએમ સ્વ.વિજયભાઈ રૂપાણીના અસ્થિનું ત્રિવેણી સંગમમાં વિસર્જન

Ahmedabad Plane Crash: ગત 12મી જૂન ગુરુવારની બપોરના 1.38 વાગ્યે અમદાવાદથી લંડન જનારું વિમાન ક્રેશ થયા બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થયેલી એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ જે રીતે મોતનો આંકડો વધતો ગયો અને એમાં વિશેષ કરીને રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. જે બાદ તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ગીર-સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં સ્વ.વિજયભાઈ રૂપાણીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના પરિવારના અને સ્થાનિક આગેવાનો પણ ઉમટી પડયા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon