અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વિમાન દુર્ઘટના સમયે પાયલોટનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે. આ મેસેજ પ્લેન ક્રેશ થયા પહેલા કોકપિટથી મોકલવામાં આવ્યો હતો જેનાથી વિમાનના ક્રેશ થવાનું અસલી કારણ પણ ખબર પડે છે.

