Home / Gujarat / Ahmedabad : Pilot sent emergency message before Ahmedabad plane crash

'પાવર ઓછો થઇ રહ્યો છે, અમે નહીં બચીયે', અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલા પાયલોટે મોકલ્યો હતો ઇમરજન્સી મેસેજ

'પાવર ઓછો થઇ રહ્યો છે, અમે નહીં બચીયે', અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલા પાયલોટે મોકલ્યો હતો ઇમરજન્સી મેસેજ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વિમાન દુર્ઘટના સમયે પાયલોટનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે. આ મેસેજ પ્લેન ક્રેશ થયા પહેલા કોકપિટથી મોકલવામાં આવ્યો હતો જેનાથી વિમાનના ક્રેશ થવાનું અસલી કારણ પણ ખબર પડે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon