Home / Gujarat / Ahmedabad : Complaint filed against usurers in Ahmedabad

Ahmedabad News:  'પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું', વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીએ નોંધાવી ફરિયાદ

Ahmedabad News:  'પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું', વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરોની ધમકીને પગલે વેપારીએ પોતાનું ઘર પણ ખાલી કરી દીધુ હતું. મિત્રના ઘરે વેપારી પહોંચતા જ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઇન સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon