Home / India : Concerns over Amarnath Yatra after Pahalgam attack, silence prevails at registration centres

Pahalgam Attack બાદ અમરનાથ યાત્રાને લઈ ચિંતા વધી, નોંધણી કેન્દ્રો પર છવાયો સન્નાટો

Pahalgam Attack બાદ અમરનાથ યાત્રાને લઈ ચિંતા વધી, નોંધણી કેન્દ્રો પર છવાયો સન્નાટો

પહેલગામ આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈને ચિંતા વધી ગઈ છે. તેની અસર 3 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાનારી અમરનાથ યાત્રા પર પણ જોવા મળી રહી છે. લોકોએ પ્રવાસ માટે નોંધણી કારાવવાનું બંધ કરી દીધું છે. આ હુમલાથી લોકોના દિલમાં ભય પેદા થયો છે. લોકોને ડર છે કે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓ તેમના પર પણ હુમલો કરી શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon