ડો. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીને લઈ ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર આંબેડકર જયંતિને લઈ રેલી કાઢવામાં આવી હતી. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ઠેક ઠેકાણે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ ગરબા તથા ડીજેના તાલે લોકો ઝુમ્યા હતા

