Home / Gujarat / Surat : Babasaheb Ambedkar's birth anniversary celebrated

Surat News: ધૂમધામથી બાબા સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી, પ્રતિમાને હારતોરા કરવા લાગી લાઈન

Surat News: ધૂમધામથી બાબા સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી, પ્રતિમાને હારતોરા કરવા લાગી લાઈન

સમગ્ર દેશમાં આજે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજસુધારક અને દલિત હિતેચ્છુ ડૉ. આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડૉ. આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો. શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon