કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 17 અને 18 મેના રોજ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારના વિકાસલક્ષી પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

