Home / Gujarat / Rajkot : Milk trader in Rajkot builds Ram mandir from 32 kg of cashew nuts

VIDEO: રાજકોટમાં દૂધના વેપારીએ 32 કિલો કાજુમાંથી બનાવ્યું રામ મંદિર

રાજકોટમાં ડેરીના વેપારીએ રામનવમીના પર્વે ઉજવણી કરવા મીઠાઈમાંથી રામ મંદિર બનાવ્યું છે. વેપારી કાજુના માવાની મીઠાઈમાંથી અયોધ્યા જેવા રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. 32 કિલો કાજુમાંથી બનાવેલા આ મંદિરને રામનવમી સુધી મંદીર લોકોના દર્શન માટે મૂકવામાં આવશે. મીઠાઈમાંથી બનાવેલ આ મંદિરનું વેચાણ કરવામાં નહીં આવે. રામનવમીના દિવસે આ મીઠાઈ કોઈ મોટા મંદિરમાં પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવશે. વેપારીને કાજુના માવામાંથી આ મંદીર બનાવવા માટે 4 દિવસની મહેનત લાગી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon