રાજકોટના વર્ધમાનનગરમાં રહીશોએ બેનરો લગાડ્યા છે. વર્ધમાનનગરના લોકોએ વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન ભાડે અને વેચાણથી ન આપવા તેવું ફરમાન સાથે બેનર લગાવ્યું છે. પરપ્રાંતિય લોકો વર્ધમાનનગરમાં ઘર ભાડે રાખીને રેસિડેન્ટ એરિયામાં ઔદ્યોગિક એકમો ચાલુ કરી દેતા હોવાથી સ્થાનિકો કંટાળી ગયા છે.

