Home / Gujarat / Surat : People trapped in floods every year are angry, politicians should not enter to seek votes

Surat News: દર વર્ષે પૂરમાં ફસાતા લોકોમાં રોષ, રાજકારણીઓએ મત માંગવા પ્રવેશવું નહી- સોસાયટીમાં બેનર લાગ્યા 

Surat News: દર વર્ષે પૂરમાં ફસાતા લોકોમાં રોષ, રાજકારણીઓએ મત માંગવા પ્રવેશવું નહી- સોસાયટીમાં બેનર લાગ્યા 

સુરતમાં ખાડી પૂરના કારણે દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડી પૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂરમાં લોકો પ્રભાવિત છે. પરંતુ રાજકારણીઓ રાજકારણ રમીને બખેડો કરી રહ્યાં છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. અસરગ્રસ્ત લોકોમાં રોષ એટલી હદે વધ્યો છે કે ખાડી પૂરની સમસ્યા દુર ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહી. આ વર્ષે પણ ખાડી પૂરની સમસ્યા આગામી પાલિકાની ચૂંટણીમાં વિષય બને તેવી શક્યતા નકારી શકાતી નથી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: surat flood banner

Icon