Home / Gujarat / Banaskantha : Tharad news: MLA wrote a letter to CM after water was stopped in some canals of Banaskantha district

Tharad news: બનાસકાંઠા જિલ્લાની કેટલીક કેનાલમાં પાણી બંધ કરાતા MLAએ CMને પત્ર લખ્યો

Tharad news: બનાસકાંઠા જિલ્લાની કેટલીક કેનાલમાં પાણી બંધ કરાતા MLAએ CMને પત્ર લખ્યો

બનાસકાંઠા જિલ્લાના ઘણા ક્ષેત્રોમાં ગત 31મી માર્ચથી નર્મદાની કેટલીક કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને આ મુદ્દે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon