Junagadh news: જૂનાગઢના ભાજપ અગ્રણી અને બાંધકામ તથા જમીનના ધંધા સાથે સંકળાયેલા અગ્રણીએ તેમજ કાઠી સમાજના આગેવાન ભરતભાઈ વાંકે પોતાની ઓફિસમાં જ લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
Junagadh news: જૂનાગઢના ભાજપ અગ્રણી અને બાંધકામ તથા જમીનના ધંધા સાથે સંકળાયેલા અગ્રણીએ તેમજ કાઠી સમાજના આગેવાન ભરતભાઈ વાંકે પોતાની ઓફિસમાં જ લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.