Home / Gujarat / Ahmedabad : Girdhar Nagar Over bridge closed for 23 days

Ahmedabad: ગિરધરનગર બ્રિજ 23 દિવસ માટે કરાશે બંધ, જાણો કારણ અને વૈકલ્પિક રૂટ

Ahmedabad: ગિરધરનગર બ્રિજ 23 દિવસ માટે કરાશે બંધ, જાણો કારણ અને વૈકલ્પિક રૂટ

અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીના એક ગિરધર નગર ઓવરબ્રિજને આગામી સમયમાં 23 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. બૂલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ અંગેનું જાહેરનામુ પણ પોલીસે બહાર પાડ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon