Home / Business : These three reasons led to the collapse of the Indian stock market, investors lost Rs. 11 lakh crore.

આ ત્રણ કારણોથી ભારતીય શેરબજાર તૂટ્યું, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યા

આ ત્રણ કારણોથી ભારતીય શેરબજાર તૂટ્યું, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યા

વૈશ્વિક બજારોમાં મજબુતિ છતાં ભારતીય શેરબજારમાં શુક્રવારે 25 એપ્રિલના રોજ  ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રોકાણકારો સાવધ બન્યા, જેના કારણે નિફ્ટી 50 અને બીએસઈ સેન્સેક્સ અનુક્રમે 0.86% અને 0.74% ઘટીને બંધ થયા. ગુરુવારે શરૂઆતમાં, સતત સાત ટ્રેડિંગ સત્રો સુધી વધારા બાદ બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon