નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માં લોકો ને હાલાકી ના પડે તે માટે 20 નવી બોટો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણ ઘાટ ઉપર મૂકવામાં આવી છે. પરિક્રમા વાસીઓ માટે મંડપ પણ વધારવામાં આવ્યાં છે. જેનાથી પરિક્રમા વાસીઓ ચાલીને આવે અને આરામ થી બેસી શકે એમ્બ્યુલન્સ થી લડાવીને તમામ સુવિધાઓ નવી ઉપલબ્ધ કરવામાં આવી છે.

