સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી ૬ વર્ષીય બાળકીને ઝાડા ઉલટી થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી ૬ વર્ષીય બાળકીને ઝાડા ઉલટી થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.