Home / Gujarat / Ahmedabad : Accident in Narol, 3 youths died while cleaning a well

અમદાવાદ : નારોલમાં મોટી દુર્ઘટના, ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 3 યુવકોના મોત

અમદાવાદ : નારોલમાં મોટી દુર્ઘટના, ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 3 યુવકોના મોત

અમદાવાદ : નારોલમાં વૃંદાવન સોસાયટીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાળકૂવો સાફ કરવા ઉતરેલા ત્રણ યુવકોના ગૂંગળામણથી મોત થયા છે. ખાળકુવાનું સમારકામ કરવા એક યુવક અંદર ઉતર્યો હતો. ઘણા સમય બાદ પણ યુવક બહાર નહી આવતા બીજો અને ત્યારબાદ ત્રીજો યુવક ખાળકુવામાં બચાવ કાર્ય માટે ઉતર્યો હતો. આમ ખાળકૂવામાં ઉતરેલા ત્રણેય યુવકોના મોત થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફાયર વિભાગે ત્રણેય મૃતકોને બહાર કાઢ્યા છે. નારોલ પોલીસે મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કારયુવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ:

  1. ભુપેન્દ્રસિંહ રાજપૂત
  2. રિશીરાજ
  3. રામભાઈ
Related News

Icon