મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સખત નોંધ લીધી છે. હાઈકોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ નિવેદનનો પડઘો વિરોધના રુપે વડોદરામાં જોવા મળ્યો છે.

