Ahmedabad news: ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘરકામ બાબતે વારંવાર પતિ અને સાસુ સસરા દ્વારા મેળા ટોણા મારવામાં આવતા હોવાથી પરણીતાએ અંતિમ પગલું ભર્યું છે. પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરણિતાએ આપઘાત કરતાં પહેલા સમગ્ર બાબતને ઉજાગર કરતો વિડિયો બનાવ્યો હતો.

