Home / Sports : Cricketer Warner was afraid of another Boeing plane crash

Ahemdabad Plane Crash: બોઈંગ વિમાનની વધુ એક દુર્ઘટનાથી ડર્યો ક્રિકેટર વોર્નર, લીધો આવો નિર્ણય

Ahemdabad Plane Crash: બોઈંગ વિમાનની વધુ એક દુર્ઘટનાથી ડર્યો ક્રિકેટર વોર્નર, લીધો આવો નિર્ણય

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે અમદાવાદની પ્લેન દર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેને ભારત પ્રત્યે ખૂબ પ્રેમ છે પરંતુ હવે એર ઈન્ડિયામાં મુસાફરી કરતો કદાચ તે નહીં જોવા મળે. અમદાવાદની દુર્ઘટના બાદ વોર્નરે નિર્ણય લીધો છે કે તે હવે ક્યારેય એર ઈન્ડિયામાં મુસાફરી નહીં કરે. વોર્નરે એક પછી એક દુર્ઘટનાઓને લઈને આ નિર્ણય લીધો છે. ડેવિડ વોર્નરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારની વાતો કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon