Banaskantha News: વડોદરાના પાદરામાં જર્જરિત થયેલ ગંભીરા બ્રિજ અડધેથી તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 20 લોકોના મોત નિપજ્યા છે ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેરથી અન્ય જર્જરિત થયેલા બ્રિજ તથા અન્ય ઈમારતોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવામાં બનાસકાંઠામાંથી વર્ષો જૂના એક કોમ્પલેક્ષના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

