Home / Gujarat / Surat : Economic package announced for diamond worker

Surat News: રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર, શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં રાહત, લોન પર 9%ની સુધી વ્યાજ સહાય

Surat News: રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર, શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં રાહત, લોન પર 9%ની સુધી વ્યાજ સહાય

સુરત સહિતના રાજ્યના ડાયમંડ ઉદ્યોગનાં 3 વર્ષથી મંદી ચાલી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે શનિવારે (24 મે, 2025) રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત થઈ છે. રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon