અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રેશને 3 અઠવાડિયા પૂર્ણ થયા છે. તમામ 260ના મૃતદેહ તેમના પરિવારને સોપવાની કામગીરી ગયા સપ્તાહે પૂરી થઈ ગઈ છે. હવે DNA મેચ થાય તેમ મૃતદેહના અંગો પણ તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે.
અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રેશને 3 અઠવાડિયા પૂર્ણ થયા છે. તમામ 260ના મૃતદેહ તેમના પરિવારને સોપવાની કામગીરી ગયા સપ્તાહે પૂરી થઈ ગઈ છે. હવે DNA મેચ થાય તેમ મૃતદેહના અંગો પણ તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે.