મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને તેમના દાદર સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી શિંદેની ઠાકરેના નિવાસસ્થાન 'શિવ તીર્થ'ની આ પહેલી મુલાકાત હતી.

