વરસાદી માહોલમાં કરંટ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુરતના પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં કપડાં સૂકવવાના લોખંડના તારમાંથી કરંટ લાગ્યો હતો. જેથી માતાની નજર સામે જ પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું.
વરસાદી માહોલમાં કરંટ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુરતના પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં કપડાં સૂકવવાના લોખંડના તારમાંથી કરંટ લાગ્યો હતો. જેથી માતાની નજર સામે જ પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું.