Home / Entertainment : Abhijeet Bhattacharya controversial statement on Mahatma Gandhi

મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયા અભિજીત ભટ્ટાચાર્ય, વકીલે મોકલી નોટિસ

મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયા અભિજીત ભટ્ટાચાર્ય, વકીલે મોકલી નોટિસ

ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવે છે. હવે તે પોતાના એક નિવેદનના કારણે મુશ્કેલીમાં ફસાયા છે. પુણે સ્થિત એક વકીલે ગાયકને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ ભટ્ટાચાર્યના વિવાદાસ્પદ નિવેદનને લઈને છે જેમાં તેમણે મહાત્મા ગાંધીને 'પાકિસ્તાનના રાષ્ટ્રપિતા' ગણાવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon