Home / Entertainment : Allu Arjun gets big relief in Sandhya Theater case, court grants regular bail

સંધ્યા થિયેટર કેસમાં અલ્લૂ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

સંધ્યા થિયેટર કેસમાં અલ્લૂ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને જામીન મળ્યા છે. તેલંગાણાની નામપલ્લી કોર્ટે 'પુષ્પા 2'ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાના મોત મામલે એક્ટર અલ્લૂ અર્જુનની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. નામપલ્લી કોર્ટે એક્ટર અલ્લૂ અર્જુનને રેગ્યુલર જામીન આપ્યા છે. કોર્ટે અલ્લૂ અર્જુનને જામીન શરતો હેઠળ 50 હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon