Home / Gujarat / Surat : Two families from plane going to London, the doctor was travelling

Ahemdabad Plane Crash: લંડન જતા પ્લેનમાં હતા Suratના બે પરિવાર, ડોક્ટર તેમની પત્ની સાથે જતા હતા ફ્લાઈટમાં

Ahemdabad Plane Crash: લંડન જતા પ્લેનમાં હતા Suratના બે પરિવાર, ડોક્ટર તેમની પત્ની સાથે જતા હતા ફ્લાઈટમાં

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું  વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતાં. જેમાંના એક અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર અને રામપુરા વિસ્તારમાં રહેતું એક પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon