Home / Gujarat / Vadodara : Leaders expressed no sorrow, only formality

Vadodara બ્રિજ દુર્ઘટના: નેતાઓએ દુ:ખ નહીં માત્ર ફોર્માલિટી વ્યક્ત કરી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

Vadodara બ્રિજ દુર્ઘટના: નેતાઓએ દુ:ખ નહીં માત્ર ફોર્માલિટી વ્યક્ત કરી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

Vadodara News: પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ઉજાગર કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ, કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું પરંતુ તે પોસ્ટ કરવામાં પણ એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું. કારણે કે તમામ મેસેજ બીબાઢાળ એક સરખા જ છે. કોઈએ પોતાની મૌલિકતાથી લખવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નહીં હોવાનું તેવું સ્પષ્ટ જોવા મળે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon