Home / Gujarat / Ahmedabad : PM Modi will reach Ahmedabad at 8:30 am

PM મોદી સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે, દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે, ઘાયલોને મળશે

PM મોદી સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે, દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે, ઘાયલોને મળશે

ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. પીએમ મોદી આજે સવારે ૮:૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. પીએમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પછી હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon