Home / Gujarat / Ahmedabad : Accused Maulana arrested by ATS from Delhi files bail application

કિશન ભરવાડ હત્યા મામલો: ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જામીનની દાખલ કરી અરજી

કિશન ભરવાડ હત્યા મામલો: ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જામીનની દાખલ કરી અરજી

 ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા મામલામાં ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જેલમુક્ત થવાની અરજી કરી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાવમાં આવ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon