ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા મામલામાં ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જેલમુક્ત થવાની અરજી કરી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાવમાં આવ્યો હતો.
ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા મામલામાં ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જેલમુક્ત થવાની અરજી કરી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાવમાં આવ્યો હતો.