Home / Gujarat / Ahmedabad : Postmortem of two patients in Khyati Hospital Scandal

અમદાવાદ/ ખ્યાતિકાંડમાં બે દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, સ્ટાફ સતત બીજા દિવસે રજા પર

અમદાવાદ/ ખ્યાતિકાંડમાં બે દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, સ્ટાફ સતત બીજા દિવસે રજા પર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ વિવાદ થયો છે. કડી તાલુકાના બોરીસણા ગામના બે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પરિવારની જાણ વગર જ દર્દીઓને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. કલાકો બાદ બે દર્દીનું મોત થયું હતું. આ બે દર્દીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. બીજી તરફ વિવાદમાં ઘેરાયેલી ખ્યાતિ હોસ્પિટલનો સ્ટાફ પણ સતત બીજા દિવસે રજા પર જોવા મળ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon