ભરૂચમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ કવાટર્સમાં જ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી જિંદગીનો અંત આણ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલના અંતિમવાદી પગલા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
ભરૂચમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ કવાટર્સમાં જ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી જિંદગીનો અંત આણ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલના અંતિમવાદી પગલા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.