Home / Gujarat / Bhavnagar : The 21st Livestock Census will be conducted in Bhavnagar from September 1

ભાવનગરમાં 1 સપ્ટેમ્બરથી 21મી પશુધન વસતી ગણતરી હાથ ધરાશે, આ ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

ભાવનગરમાં 1 સપ્ટેમ્બરથી 21મી પશુધન વસતી ગણતરી હાથ ધરાશે, આ ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

પશુપાલન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર ભાવનગર જિલ્લામાં સમગ્ર દેશની સાથે પ્રત્યેક પાંચ વર્ષે પશુ-પક્ષીઓની વસતી ગણતરી હાથ ધરાય છે. ગત વર્ષ ૨૦૧૯ દરમિયાન કરાયેલી પશુધન ગણતરીમાં ગાય, ભેસ, ઘેટા-બકરા તેમજ જુદી જુદી પ્રજાતીના કુલ ૭,૬૨,૨૯૮ પશુ નોંધાયા હતાં. હાલ ભાવનગર જિલ્લામાં મોબાઈલ એપ્સના માધ્યમથી આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-ર૦૨૪ સુધી ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં ૨૧મી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon