Home / Gujarat / Gandhinagar : Good news for poor-middle class parents

ગરીબ-મધ્યમ વર્ગના વાલીઓ માટે સારા સમાચાર, RTE હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ કરાઈ

ગરીબ-મધ્યમ વર્ગના વાલીઓ માટે સારા સમાચાર, RTE હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ કરાઈ

ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે. આ સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓ હવે બાળકોના ફોર્મ RTE હેઠળ ભરી શકશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon