Home / Gujarat / Surat : 97 percent tax falls on the poor and middle class

ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા જયનારાયણ વ્યાસના ઉવાચ- GST તંત્ર ખાડે ગયું ગરીબ-મધ્યમવર્ગના ભાગે 97 ટકા ટેક્સ

ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા જયનારાયણ વ્યાસના ઉવાચ- GST તંત્ર ખાડે ગયું ગરીબ-મધ્યમવર્ગના ભાગે 97 ટકા ટેક્સ

જે તે વખતે ગુજરાત સરકારમાં નંબર ટૂ ગણાતા અને હાલમાં ભાજપનો કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડનારા જયનારાયણ વ્યાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેણે કહ્યું કે, ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોધુ બની રહ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon