મહીસાગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યાં છે.
મહીસાગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યાં છે.