રાજકોટ: પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ કરસન પટેલના પાટીદાર આંદોલન મામલે આપેલા નિવેદનનો મામલો ગરમાયો છે. હવે આ સમગ્ર મામલે સહકારી અગ્રણી અને પાટીદાર આગેવાન પરશોતમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટ: પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ કરસન પટેલના પાટીદાર આંદોલન મામલે આપેલા નિવેદનનો મામલો ગરમાયો છે. હવે આ સમગ્ર મામલે સહકારી અગ્રણી અને પાટીદાર આગેવાન પરશોતમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.