Home / Gujarat / Rajkot : Another statement from a leader on the Patidar anamat andolan statement of karsanbhai

VIDEO: પાયલને થયેલા અન્યાય સામેના આક્રોશને ડામવા સરકારે કરસનભાઈને આગળ ધર્યા- પરશોતમ પીપળીયા

રાજકોટ: પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ કરસન પટેલના પાટીદાર આંદોલન મામલે આપેલા નિવેદનનો મામલો ગરમાયો છે. હવે આ સમગ્ર મામલે સહકારી અગ્રણી અને પાટીદાર આગેવાન પરશોતમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon