રાજકોટમાં જયેશ રાદડીયા દ્વારા સમૂહ લગ્નમાં આપવામાં આવેલા નિવેદન મામલે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જયેશ રાદડિયાના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.
રાજકોટમાં જયેશ રાદડીયા દ્વારા સમૂહ લગ્નમાં આપવામાં આવેલા નિવેદન મામલે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જયેશ રાદડિયાના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.