Home / Gujarat / Surendranagar : PI's 3-day remand approved in tankara gambling case

Surendranagar: ટંકારા જુગારધામ તોડકાંડ મામલે PI વાય.કે.ગોહિલના 03 દિવસના રિમાન્ડ મંજૂર

Surendranagar: ટંકારા જુગારધામ તોડકાંડ મામલે PI વાય.કે.ગોહિલના 03 દિવસના રિમાન્ડ મંજૂર

Surendranagar News: સુરેન્દ્રનગરમાં ટંકારા જુગારધામ તોડકાંડ મામલે સમાચાર આવી રહ્યા છે. ટંકારા જુગારધામ તોડકાંડમાં સંડોવાયેલા પીઆઈ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. PI વાય.કે.ગોહિલના 03 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે, ટંકારા પાસે કમ્ફર્ટ હોટલમાં 51 લાખનો તોડ થયો હતો. સમગ્ર બાબતની તપાસ લીંબડી DYSP વિશાલ રબારીને સોંપવામાં આવી છે. તોડકાડ મુદ્દે PI વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગણી કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કચ્છના આદિપુરથી SMCએ ધરપકડ કરી હતી. હવે લીંબડી DYSP દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Related News

Icon