Home / Gujarat / Surendranagar : Surendranagar man died who underwent an operation at Khyati Hospital

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાં બાદ સુરેન્દ્રનગરના આધેડનું મોત

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાં બાદ સુરેન્દ્રનગરના આધેડનું મોત

Khyati Hospital PMJAY Scam : PMJAY  યોજના હેઠળ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા અને બિનજરૂરી ઓપરેશનના એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. હવે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના એક આધેડનું મોત થયું છે. આ આધેડનું ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon